Sale!

Dil Na Darvaje Dastak
દિલના દરવાજે દસ્તક

Author: Urvish Kothari

Original price was: ₹85.00.Current price is: ₹75.00.

Additional information

Binding

Soft

Weight

200.0 Gram

Pages

100

ISBN

ISBN-000

Availability

In Stock

E-Book

Not Available

Shipping Free

Description

ડૉ. આંબેડકરના બહોળા લેખન છતાં, મોટી સંખ્યામાં રહેલા તેમના ચાહકો-વાચકો-અભ્યાસીઓને તેમની આત્મકથાની ખોટ વર્તાય છે. તેમણએ આત્મકથા લખવાનો વિચાર જરૂર કર્યો હશે, પણ તેમની સામે ઉકેલ માગતા પ્રશ્નોનો ગંજ, બંધારણનાં ઘડતર અંગેનું ગંજાવર કામ, ગાંધીજી અને કૉંગ્રેસ સામેનો અવિરત સંઘર્ષ અને આજાર શરીરે કદાચ એમ થવા દીધું નહીં હોય. છેક ૧૯૯૦માં પીપલ્સ ઍજ્યુકેશન સોસાયટી દ્વારા પ્રકાશિત અને પછી ૧૯૯૩માં વસંત મૂન સંપાદિત ડૉ બાબાસાહેબ આંબેડકર: રાઇટિંગ એન્ડ સ્પીચીઝ’ના ગ્રંથ-૧રના પાંચમા ખંડમાં વેઇટિંગ ફોર વિસા’માં ડૉ. આંબેડકરનાં આત્મકથનાત્મક લખાણો છે. પછી તે સ્વતંત્ર પુસ્તિકારૂપે અંગ્રેજી અને હિંદીમાં પ્રગટ થયાં અને એ રીતે આત્મકથા નહીં તો તેના અંશ તરીકે ઉપલબ્ધ બન્યાં. દિલના દરવાજે દસ્તકમાં ડૉ આંબેડકરનાં લખાણો-પ્રવચનોના ગ્રંથ-૧૨માં પ્રગટ થયેલી ૭ ઘટનાઓ ઉપરાંત જનતાના તા ૬- ૧૧-૧૯૫૪ના અંકમાં તથા નવયુગ ના તા ૧૩-૪-૧૯૪૭ના ડૉ આંબેડકર વિશેષાંકમાં પ્રકાશિત બાબાસાહેબનાં આત્મકથનનો ગુજરાતી અનુવાદ પણ મૂકવામાં આવ્યો છે.

Related Products