નર્મદાના ખોળે રચાતી આ કથા ૧૮૫૭ના વિપ્લવ પછીના કાળનું નેપથ્ય ધરાવે છે. વિપ્લવમાં મળેલી શિકસ્તના બોજ હ..
ક્રાંતિ ગરીબોથી થતી નથી. સંપન્નોથી જ થાય છે, ગરીબોનો જઠરાગ્નિ નહીં, પણ સંપન્નોનો રોષ, સ્વ-અર્થ અને આ..
રાજગઢના નાનકડા સ્ટેશન પર આનંદથી જીવન વિતાવતા ચેતન બાલીના ક્વાર્ટર્સમાં આવી પડેલી એ ખૂબસૂરત ચિનગારીઓમ..
ઇન્દ્રિયાતીત અનુભવ, અપરમાનસ દ્વારા સર્જાયેલી કોઈ ઘટના, તર્કથી પામી ન શકાય તેવી કોઈ અનુભૂતિ, ભવિષ્યમા..
આ લેખમાળાની એક વિશેષતા એ છે કે તેના લેખોનો અડધા અડધ જેટલો હિસ્સો મેં કથનાત્મક શૈલીમાં લખ્યો છે. મારા..
મને અવિરત પ્રવાસી થવાની આકાંક્ષા દિવસ-રાત કોરી ખાય છે, એટલે જ્યારે પણ મોકો મળે છે ત્યારે ચાર દીવાલો..
આ લેખમાળાની એક વિશેષતા એ છે કે તેના લેખોનો અડધા અડધ જેટલો હિસ્સો મેં કથનાત્મક શૈલીમાં લખ્યો છે. મારા..
આ નવલકથા પણ મારી પ્રથમ બે નવલકથા ‘લાઇટહાઉસ’ અને ‘64, સમરહિલ’ની જેમ કોઈ સર્જનાત્મક પળે થયેલા ઝબકારાના..
સ્ત્રીનું કોઈ પણ ચિત્ર દરેક પુરુષમાં અને પુરુષનું દરેક ચિત્ર સ્ત્રીમાં કંઈક ને કંઈક સંવેદન તો જગાવે ..
ઉમતા જૈન દેરાસરની અમૂલ્ય મૂર્તિ ચોરનાર છપ્પનસિંહ ઝડપાયો એવા ત્રણ કોલમના એક સમાચારમાંથી સાંપડેલી આ કથ..
હિંદની ઉત્તર-પશ્ચિમે ફેલાયેલી ગરમ ધરતીમાં એક વાર પણ જેમને ફરવાનો અનુભવ હશે, તે સૌને સમજાશે કે રણ એ શ..
આદર્શો, સપનાઓ, આકાંક્ષાઓ અને ક્રાંતિ જેવી લાગતી કેટલીક ભ્રમણાઓ રાતે પીધેલી શરાબના ખુમાર જેવી હોય છે...
મિલાપ-લોકમિલાપ-કાવ્યકોડિયાં-વાચનયાત્રાઓ જેવાં અનેક ગુણવત્તાસભર સંપાદનો-પ્રકાશનો અને બીજી સાહિત્યિક-સ..
આ પુસ્તક એટલે ’સ્કોપ’, ’ફ્લેશ’, ’સફારી’ જેવા યુગસર્જક સામયિકોના તંત્રી અને ગુજરાતી જ્ઞાનવિજ્ઞાન લેખન..
સરદાર પટેલના જીવનનાં ઓછાં જાણીતાં-અજાણ્યાં પાસાં ઉજાગર કરવાનો અને જાણીતાં પાસાં વર્તમાન સંદર્ભમાં નવ..
ગુજરાતી ફિલ્મોમાં નવો પ્રવાહ લાવનાર ફિલ્મનિર્દેશક ઉપરાંત અભિનેતા, વોઇસ આર્ટિસ્ટ, નાટ્યકર્મી જેવી ઘણી..