Name ફાંસલો (1-2)
Author Ashwinee Bhatt
અશ્વિની ભટ્ટ
Binding soft
Weight 900.0 Gram
Pages 680
ISBN ISBN-000
Availability: In Stock
E-Book Not Available
₹560 ₹700

Shipping Free

ક્રાંતિ ગરીબોથી થતી નથી. સંપન્નોથી જ થાય છે, ગરીબોનો જઠરાગ્નિ નહીં, પણ સંપન્નોનો રોષ, સ્વ-અર્થ અને આકાંક્ષા તેમાં મહત્ત્વનાં છે. ગરીબો તો સાધન બની રહે છે. ક્રાંતિ તેમને એક ઝૂંપડામાંથી બીજા ઝૂંપડામાં જ લઈ જાય છે, તેથી વિશેષ કાંઈ જ નહીં. તેમ છતાં, મને ખોટા પડવું ગમશે...
Other Books by same Author