Name સાર્થક જલસો-12
Author સાર્થક પ્રકાશન
Binding soft
Weight 200.0 Gram
Pages 144
ISBN ISBN-000
Availability: In Stock
E-Book Not Available
₹80

Shipping Free

આશ્ચર્યજનક વૈવિધ્ય ધરાવતો સાર્થક જલસો નો આ બારમો અંક અવનવા લેખોથી સમૃદ્ધ છે. વરિષ્ઠ પત્રકાર રમેશ ઓઝા બે દાયકા પહેલાં વ્યક્તિગત ધોરણે એક મિત્ર સાથે રામ મંદિર વિવાદ ઉકેલવાના પ્રયાસમાં સામેલ થયા હતા. એ નિમિત્તે અનેક રાષ્ટ્રીય નેતાઓ સાથે તેમની મુલાકાત થઈ અને તેમની ખૂબીખામીઓનો પરિચય થયો. એ અનુભવો તેમણે પહેલી વાર અહીં આલેખ્યા છે. ચારેક દાયકાથી જાહેર જીવનમાં સક્રિય હસમુખભાઈ પટેલે તેમના ચૂંટણીના અનુભવોની અને તેમાં આદર્શ અને વ્યવહાર વચ્ચે કેવી ખેંચતાણ ચાલતી રહે છે તેની આંતરિક વાત લખી છે.